Skip to content
ગીતશાસ્ત્ર ૯૫:૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૯૫:૧૦-૧૧

૧૦
કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, ‘તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.’
૧૧
માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options