Skip to content
ગીતશાસ્ત્ર ૯૪:૭-૧૧

ગીતશાસ્ત્ર ૯૪:૭-૧૧

તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.”
હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?
જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?
૧૦
જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.
૧૧
યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options