Skip to content
ગીતશાસ્ત્ર ૯૪:૫-૭

ગીતશાસ્ત્ર ૯૪:૫-૭

હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; તેઓ તમારા વારસાને દુ:ખ આપે છે.
તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે અને તેઓ અનાથની હત્યા કરે છે.
તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options