Skip to content
ગીતશાસ્ત્ર ૯:૧૧-૧૨

ગીતશાસ્ત્ર ૯:૧૧-૧૨

૧૧
સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.
૧૨
કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ ભૂલી જતા નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options