Skip to content
ગીતશાસ્ત્ર ૮૨:૫-૭

ગીતશાસ્ત્ર ૮૨:૫-૭

તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options