Skip to content
ગીતશાસ્ત્ર ૭૯:૨-૩

ગીતશાસ્ત્ર ૭૯:૨-૩

તેઓએ તમારા સેવકોના મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યા છે તેઓએ તમારા ભક્તોના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓને આપ્યા છે.
તેઓએ યરુશાલેમની આસપાસ પાણીની જેમ લોહી વહેવડાવ્યું છે અને તેઓને દફનાવનાર કોઈ નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options