Skip to content
ગીતશાસ્ત્ર ૭૮:૯-૧૧

ગીતશાસ્ત્ર ૭૮:૯-૧૧

એફ્રાઇમના લોકો શસ્ત્રસજ્જિત ધનુર્ધારી હોવા છતાં પણ લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.
૧૦
તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
૧૧
તેમણે કરેલાં અદ્દભુત કાર્યો, ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા તે તેઓ ભૂલી ગયા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options