Skip to content
ગીતશાસ્ત્ર ૭૩:૨૭-૨૮

ગીતશાસ્ત્ર ૭૩:૨૭-૨૮

૨૭
જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ તમને અવિશ્વાસુ છે તે સર્વનો તમે નાશ કરશો.
૨૮
પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે. મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે. હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરીશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options