Skip to content
ગીતશાસ્ત્ર ૭૨:૨-૪

ગીતશાસ્ત્ર ૭૨:૨-૪

તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.
પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.
તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options