Skip to content
ગીતશાસ્ત્ર ૬૮:૨૨-૨૩

ગીતશાસ્ત્ર ૬૮:૨૨-૨૩

૨૨
પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.
૨૩
કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options