Skip to content
ગીતશાસ્ત્ર ૬:૪-૫

સ્તુતિ માટે જીવનની આવશ્યકતા

ગીતશાસ્ત્ર ૬:૪-૫
હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options