Skip to content
ગીતશાસ્ત્ર ૫૧:૧૬-૧૭

ગીતશાસ્ત્ર ૫૧:૧૬-૧૭

૧૬
કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
૧૭
હે ઈશ્વર, મારો બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options