Skip to content
ગીતશાસ્ત્ર ૪૯:૭-૮

ગીતશાસ્ત્ર ૪૯:૭-૮

તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે બચાવી શકતો નથી અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી.
કેમ કે તેના પ્રાણની કિંમત મોટી છે અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options