Skip to content
ગીતશાસ્ત્ર ૪૯:૧૧-૧૨

ગીતશાસ્ત્ર ૪૯:૧૧-૧૨

૧૧
તેઓના કબરો સદા માટે તેઓના ઘર રહેશે અને અમારાં રહેઠાણ પેઢી દરપેઢી રહેશે; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.
૧૨
પણ માણસ ધનવાન હોવા છતાં, ટકી રહેવાનો નથી; તે નાશવંત પશુના જેવો છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options