Skip to content
ગીતશાસ્ત્ર ૪૬:૧-૨

ગીતશાસ્ત્ર ૪૬:૧-૨

ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options