Skip to content
ગીતશાસ્ત્ર ૪:૭-૮

ગીતશાસ્ત્ર ૪:૭-૮

લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options