Skip to content
ગીતશાસ્ત્ર ૪:૪-૫

ગીતશાસ્ત્ર ૪:૪-૫

તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. સેલાહ
ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options