Skip to content
ગીતશાસ્ત્ર ૩૮:૭-૮

ગીતશાસ્ત્ર ૩૮:૭-૮

કેમ કે મારી કમરમાં અસહ્ય બળતરા થાય છે અને મારું આખું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે.
હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું; મારા હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options