Skip to content
ગીતશાસ્ત્ર ૩૭:૩૭-૩૮

ગીતશાસ્ત્ર ૩૭:૩૭-૩૮

૩૭
નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો; શાંતિપ્રિય માણસને બદલો મળશે.
૩૮
દુષ્ટો સમૂળગા વિનાશ પામશે; અંતે તેઓના વંશજોનો અંત આવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options