Skip to content
ગીતશાસ્ત્ર ૩૫:૨૭-૨૮

ગીતશાસ્ત્ર ૩૫:૨૭-૨૮

૨૭
જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો; તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, તે યહોવાહની સ્તુતિ થાઓ.
૨૮
ત્યારે હું તમારું ન્યાયીપણું પ્રગટ કરીશ અને આખો દિવસ હું તમારાં સ્તોત્ર ગાઈશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options