Skip to content
ગીતશાસ્ત્ર ૩૩:૧૩-૧૫

ગીતશાસ્ત્ર ૩૩:૧૩-૧૫

૧૩
યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે.
૧૪
પોતાના નિવાસસ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે.
૧૫
તે સર્વના હૃદયના સરજનહાર છે અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options