Skip to content
ગીતશાસ્ત્ર ૩૩:૧-૨

ગીતશાસ્ત્ર ૩૩:૧-૨

હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે.
વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options