Skip to content
ગીતશાસ્ત્ર ૩૩:૧-૨

ગીતશાસ્ત્ર ૩૩:૧-૨

હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે.
વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options