Skip to content
ગીતશાસ્ત્ર ૩૧:૨૩-૨૪

ગીતશાસ્ત્ર ૩૧:૨૩-૨૪

૨૩
હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો. યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે, પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે.
૨૪
જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે, તે બળવાન તથા હિંમતવાન થાઓ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options