Skip to content
ગીતશાસ્ત્ર ૨૫:૧૨-૧૪

ગીતશાસ્ત્ર ૨૫:૧૨-૧૪

૧૨
યહોવાહથી બીહે એવું માણસ કયું છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને પ્રભુ શીખવે છે.
૧૩
તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.
૧૪
યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options