Skip to content
ગીતશાસ્ત્ર ૨૩:૩-૪

ગીતશાસ્ત્ર ૨૩:૩-૪

તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options