Skip to content
ગીતશાસ્ત્ર ૧૬:૭-૮

ગીતશાસ્ત્ર ૧૬:૭-૮

યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.
મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options