Skip to content
ગીતશાસ્ત્ર ૧૬:૯-૧૧

પુનરુત્થાનની આશા

ગીતશાસ્ત્ર ૧૬:૯-૧૧
તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ.
૧૦
કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ.
૧૧
તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options