Skip to content
ગીતશાસ્ત્ર ૧૬:૩-૪

ગીતશાસ્ત્ર ૧૬:૩-૪

જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.
જેઓ બીજા દેવોની પૂજા કરવા દોડે છે, તેઓનાં દુ:ખ વધી પડશે. તેઓના દેવોને માટે લોહીનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options