Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૧:૮-૧૦

ગીતશાસ્ત્ર ૧૪૧:૮-૧૦

હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
૧૦
દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options