Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૦:૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૧૪૦:૧૨-૧૩

૧૨
હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે અને ગરીબોનો હક જાળવશે.
૧૩
નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે; યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options