Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૪:૫-૮

ગીતશાસ્ત્ર ૧૨૪:૫-૮

તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options