Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૪:૩-૫

ગીતશાસ્ત્ર ૧૨૪:૩-૫

તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options