Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૪:૨-૫

ગીતશાસ્ત્ર ૧૨૪:૨-૫

જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options