ગીતશાસ્ત્ર ૧૨૪:૨-૫
૨
જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
૩
તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
૪
પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
૫
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”