Hoppa till innehåll
ગીતશાસ્ત્ર ૧૧૯:૪-૬

ગીતશાસ્ત્ર ૧૧૯:૪-૬

તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.
તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!
જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options