Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૮:૧૯-૨૦

ગીતશાસ્ત્ર ૧૧૮:૧૯-૨૦

૧૯
મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.
૨૦
યહોવાહનું દ્વાર આ છે; એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options