Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨-૧૪

ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨-૧૪

૧૨
હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?
૧૩
હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.
૧૪
યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options