Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૯:૩૦-૩૧

ગીતશાસ્ત્ર ૧૦૯:૩૦-૩૧

૩૦
હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.
૩૧
કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options