Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૭:૩૩-૩૫

ગીતશાસ્ત્ર ૧૦૭:૩૩-૩૫

૩૩
તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
૩૪
અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
૩૫
તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options