Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૭:૨૮-૨૯

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૮-૨૯

૨૮
પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
૨૯
તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options