Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૭:૨-૩

ગીતશાસ્ત્ર ૧૦૭:૨-૩

જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options