Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૬:૩૭-૩૮

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૭-૩૮

૩૭
તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું દુષ્ટાત્માઓને બલિદાન આપ્યું.
૩૮
તેઓએ નિર્દોષ લોહી, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, લોહીથી દેશને અશુદ્ધ કર્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options