Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૬:૩૦-૩૧

ગીતશાસ્ત્ર ૧૦૬:૩૦-૩૧

૩૦
પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ.
૩૧
આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options