Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૬:૨૪-૨૫

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૪-૨૫

૨૪
પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો; તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ.
૨૫
પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને યહોવાહને આધીન થયા નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options