Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૫:૪૨-૪૫

ગીતશાસ્ત્ર ૧૦૫:૪૨-૪૫

૪૨
તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું.
૪૩
તે પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યા.
૪૪
તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી; તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો.
૪૫
કે જેથી તેઓ તેમના વિધિઓનું પાલન કરે અને તેમના નિયમોને પાળે. યહોવાહની સ્તુતિ કરો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options