Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૦

ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૦

યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે; તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે.
તે હંમેશાં શિક્ષા કરશે નહિ; તે હંમેશા ગુસ્સે રહેતા નથી.
૧૦
તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options