Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૦

ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૦

યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે; તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે.
તે હંમેશાં શિક્ષા કરશે નહિ; તે હંમેશા ગુસ્સે રહેતા નથી.
૧૦
તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options