Skip to content
નીતિવચનો ૬:૩૨-૩૩

નીતિવચનો ૬:૩૨-૩૩

૩૨
જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
૩૩
તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options