Skip to content
નીતિવચનો ૫:૨૧-૨૩

ઈશ્વર સર્વ માર્ગો જુએ છે

નીતિવચનો ૫:૨૧-૨૩
૨૧
માણસના વર્તન-વ્યવહાર ઉપર યહોવાહની નજર હોય છે અને માણસ જે કંઈ કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે.
૨૨
દુષ્ટ પોતાની જ દુષ્ટતામાં સપડાય છે; અને તેઓનાં પાપો તેઓને દોરડાની જેમ જકડી રાખે છે.
૨૩
કારણ કે, તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે; અને શિક્ષણ વિના તે માર્યો જશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options