Skip to content
નીતિવચનો ૩:૨૫-૨૬

નીતિવચનો ૩:૨૫-૨૬

૨૫
જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ.
૨૬
કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options