Skip to content
નીતિવચનો ૨૮:૧૫-૧૬

નીતિવચનો ૨૮:૧૫-૧૬

૧૫
ગરીબ લોકોને માથે દુષ્ટ અધિકારી હોય તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે.
૧૬
સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ જે લોભને તિરસ્કારે છે તે લાંબો સમય રાજ્ય કરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options