Skip to content
નીતિવચનો ૨૪:૩૦-૩૧

નીતિવચનો ૨૪:૩૦-૩૧

૩૦
હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષવાડી પાસે થઈને જતો હતો;
૩૧
ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, જમીન કાંટાથી છવાઈ ગઈ હતી અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options